Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં સરદાર જ્યંતિની ઉજવણી

ધોરાજી ખાતે ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જન્મ જ્યંતિની ઉજવણી શ્રી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ કુંભારવાડા ધોરાજી દ્વારા કરવામાં આવી હતી. આ ઉજવણીમાં પ્રમુખ રાજુ બાલધા, ક્રિશ કોરાટ સહિતના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી અને સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા હતાં.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

માળીયામીંયાણાના અનેક વાંઢ વિસ્તારના પૂર અસરગ્રસ્તો કેશડોલ્સ સર્વેથી વંચિત

aapnugujarat

સુરેન્દ્રનગરના ચુડામાં ભાજપના અનુસુચિત જાતિની અનામત સીટ માટે ચમારડી સીટના ઉમેદવાર અરુણાબેન મહીપતભાઈ વાઘેલાએ નોધાવી ઉમેદવારી અને પોતાની જીત નો વિશ્વાસ કર્યો વ્યક્ત…

editor

‘નો પરચેઝ’ પેટ્રોલ અભિયાનને રાજકોટમાં સફળતા : ૧૯ ઓગસ્ટે અમદાવાદમાં ઉપવાસ આંદોલન

editor

Leave a Comment

UA-96247877-1