ધોરાજી ખાતે ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જન્મ જ્યંતિની ઉજવણી શ્રી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ કુંભારવાડા ધોરાજી દ્વારા કરવામાં આવી હતી. આ ઉજવણીમાં પ્રમુખ રાજુ બાલધા, ક્રિશ કોરાટ સહિતના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી અને સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા હતાં.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)
આગળની પોસ્ટ