Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં સરદાર જ્યંતિની ઉજવણી

ધોરાજી ખાતે ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જન્મ જ્યંતિની ઉજવણી શ્રી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ કુંભારવાડા ધોરાજી દ્વારા કરવામાં આવી હતી. આ ઉજવણીમાં પ્રમુખ રાજુ બાલધા, ક્રિશ કોરાટ સહિતના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી અને સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા હતાં.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

વેરાવળમાં ભાજપ સંગઠનના હોદેદારોની જાહેર ગ્રુપ મીટીંગમાં હિન્‍દુ સંગઠનના કાર્યકર્તાઓનો હોબાળો

aapnugujarat

ધંધુકાના યુવાન કિશન ભરવાડની હત્યા મામલે ગોધરામાં હિન્દુરક્ષા મંચ દ્વારા તંત્રને આવેદનપત્ર

editor

શ્રાવણ માસમાં સોમનાથ દાદાને થશે વિવિધ શણગાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1