Aapnu Gujarat
Uncategorized

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શાંતિ સમિતિની મળી બેઠક

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના આરોપીઓ પકડાઈ ગયા બાદ હવે શાંતિ વિખેરાઈ નહિ જેને લઈ અને ધોરાજીના પી.આઈ એ.બી.ગોહિલે  ધોરાજી હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો સાથે બેઠક યોજી હતી.બને સમાજ એ શાંતિ સમિતિની બેઠકમાં ભાઈચારો જળવાઈ રહેશે એવી પોલીસને ખાત્રી આપી

કોઈ પણ ધર્મની લાગણી દુભાતી પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર ઈસમો પર પોલીસ કડક હાથે કાર્યવાહી કરશેશાંતિ સમિતિની બેઠક બાદ ધોરાજી શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

Related posts

સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળતા હડકંપ

editor

રાજકોટના ઉપલેટામાં હાલારી ગધેડીની રંગેચંગે શ્રીમંત વિધિ યોજાઈ

editor

રાજકોટવાસીઓને બમણી ખુશી, ૨૫૦૦ એકરમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1