Aapnu Gujarat
Uncategorized

ધંધુકાના યુવાનની હત્યાના પડઘા ધોરાજીમાં

ધંધુકામાં 25 તારીખે ધોળા દિવસે બાઈક પર આવેલી બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે.ધોરાજીમાં હિન્દુ સંગઠન અને ભરવાડ સમાજ દ્વારા રેલી કાઢી અને ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ

.ધોરાજી અને જામકંડોરણાના હિન્દુ સંગઠનો અને ભરવાડ સમાજ દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેકટરને કિશન ભરવાડના હત્યારાને કડકમાં કડક સજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.  આ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Related posts

જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં રોડનું કામ અટકાવાયું

editor

ઉપલેટા નગરપાલિકામાં ફરી એક વાર ભગવો લહેરાયો

editor

Singapore to ease Covid-19 restrictions phase-2 from June 19

editor

Leave a Comment

UA-96247877-1