Aapnu Gujarat
Uncategorized

ગુજરાત રાહત સમિતિ દ્વારા ઇન્દિરા ગાંધી આઈસીયુ એમ્બ્યુલન્સનું અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે લોકાપર્ણ

અમદાવાદ રાજીવ ગાંધી કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત રાહત સમિતિનાં ચેરમેન શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ દ્વારા ઇન્દિરા ગાંધી આઇસીયુ એમ્બ્યુલન્સનું અમદાવાદ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ૩સાદી એમ્બ્યુલન્સ અને ૩આઇસીયુ એમ્બ્યુલન્સ છે

જે ગુજરાતના નાના ગામડા માં જઈને સેવા આપશે કોરોનાની બીજી લહેરમાં સરકારની નિષ્ફળતા રહી છે અને ગુજરાતની જનતાને જે તકલીફ પડી હતી જે હવે આગામી કોરોનાના સમયમાં ના પડે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું

Related posts

टाटा-मिस्त्री विवाद : उच्चतम न्यायालय ने सुरक्षित रखा फैसला

editor

વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્રારા મહાબીજ નિમીતે જાલેશ્ર્વર મંદિર ખાતે ધ્વજારોહણ

aapnugujarat

देश में कोरोना ‘अनस्टोपेबल’: संक्रमितों की संख्या 60 लाख के पार

editor

Leave a Comment

UA-96247877-1