વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા દ્રારા દર વષેઁ ની જેમ આ વષઁ પણ મહાબીજ નિમીતે ખારવા સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજના ઇષ્ટ દેવ રામદેવજી મંદીર ઝાલેશ્ર્વર ખાતે 52 ગજની ધ્વજારોહણ કરાયુ હતું જેમા ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા , ઉપપટેલ નરસિહભાઇ આગીયા , અગ્રણી દિપકભાઇ દોરીયા , પૂવઁ પટેલ ત્રિકમભાઇ આગીયા , બોટ એશોશીએશન ના પ્રમુખ ગોપાલભાઇ ફોફંડી , તેમજ બહોળી સંખ્યામાં ખારવા સમાજ ના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા ..રાત્રીના મહાપ્રસાદ , મહાઆરતી , ધુન , સહીતના કાયઁક્રમ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ