Aapnu Gujarat
National

મહારાષ્ટ્રમાં સર્જાઈ મોટી દુર્ઘટના

મહારાષ્ટ્રમાં વરસાદ ને કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે. આખું મહારાષ્ટ્ર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનને કારણે કાટમાળ નીચે દબાઈને 44 લોકોની મોત થઈ ગઈ છે.મહાડમાં અલગ અલગ ત્રણ જગ્યા પર ભૂસ્ખલન થવાના સમાચાર મળી રહ્યા છે.પહાડ ક્રેક થતા જે કાટમાળ નીચે પડ્યો એમાં ઘણા લોકો ફસાય છે.રેસ્ક્યુ કરી લોકોને બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. 44 લોકોની મોત થઈ છે અને હજી 90 લોકો ફસાયા હોવાની શંકા છે.અત્યાર સુધી ૧૫ લોકોના રેસ્ક્યુ કરાયા છે.એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

Related posts

Scorpio Collided With Tractor Trolley In Bijnor, Three Killed, Student Going To Give Paper Died In Another Accident

aapnugujarat

મૂંબઈમાં ત્રણ માસના ધૈયરાજસિંહને ZOLGENSMAનો ડોઝ અપાયો

editor

પૂર્વ પીએમ રાજીવ ગાંધીની ૭૭મી જન્મજયંતી

editor

Leave a Comment

UA-96247877-1