લોકવિદ્યાલય માઈધાર ખાતે વિજ્ઞાન સપ્તાહનું સમાપન થયું
પાલિતાણા પાસે માઇધાર ખાતે પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહનું આયોજન થયું હતું.લોક વૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેના માર્ગદર્શન સાથે યોજાયેલ આ વિજ્ઞાન સપ્તાહનું સમાપન પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાની મુખ્ય ઉપસ્થિતિમાં થયું હતું.અહીં શિક્ષણવીદ શ્રી નલિનભાઈ પંડિત અને અગ્રણીઓ જોડાયા હતા. શ્રી ભાવનાબેન પાઠક તથા શ્રી પાર્થેશભાઈ પંડ્યા......