Aapnu Gujarat

Tag : bollywood

મનોરંજન

ફિલ્મ કૂલી નંબર 1 આવતા વર્ષે થશે રિલીઝ

editor
કોરોના મહામારી અને લોકડાઉનને કારણે બોલિવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી માર્ચના અંત ભાગથી બંધ હતી અને હવે તે સરકારની પરવાનગી સાથે ટીવી સિરીયલ અને ફિલ્મોના શુટિંગ શરૂ થયા છે.. કોરોના મહમારીની વચ્ચે લોકડાઉનના પગલે અમુક ફિલ્મનું શૂટિંગ અટકી પડ્યુ છે તો અમુક ફિલ્મના શુટિંગ પૂર્ણ થયા હોવા છતાં ફિલ્મ રિલીઝ થઇ......
મનોરંજન

નીતુ સિંહે રિદ્ધિમા-રણબીર સાથે 62મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

editor
નીતુ કપૂરનો આજે આઠ જુલાઈના રોજ 62મો જન્મદિવસ છે. નીતુ કપૂરની દીકરી રિદ્ધિમાએ સોશિયલ મીડિયામાં માતા તથા ભાઈ સાથેની એક પોસ્ટ શેર કરી હતી. આ ઉપરાંત રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી. તસ્વીરમાં નીતુ સિંહ બ્લેક આઉટફિટમાં, રિદ્ધિમા વ્હાઈટ તથા રણબીર ગ્રીન શર્ટમાં જોવા મળ્યો હતો. રિદ્ધિમાએ......
મનોરંજન

સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરે રચ્યો ઇતિહાસ, ફિલ્મના ટ્રેલરને 5.5 મિલિયન લાઇક્સ

editor
સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર 6 જુલાઈના રિલીઝ થયું હતું અને ફેન્સે આ ટ્રેલરને ખૂબ જ પ્રેમ આપ્યો છે. અને મહત્વનું તો એ છે કે, 24 કલાકથી પણ ઓછા સમયમાં આ ટ્રેલર યુટ્યુબ પર સૌથી વધુ લાઇક્સ મેળવનાર ટ્રેલર બની ગયું છે. અને ઇતિહાસ રચી દીધો છે. હોલિવૂડ......
મનોરંજન

રણબીર અને કેટરીનાના બ્રેકઅપ પર પહેલીવાર સામે આવી હકિકત, જાણો બ્રેકઅપનું રહસ્ય..

editor
બોલિવૂડમાં રોજ કોઇને કોઇ અફેરની ઘટનાઓ સામે આવતી રહે છે. સોશિયલ મીડિયામાં આવી નવી નવી ઘટના વિશે રોજ ચર્ચા થતી રહે છે. હાલમાં કેટરિના અને રણબીર કપૂરના પ્રેમ પ્રકરણ વિશે ચર્ચા થતી રહે છે અને જેમાં કેટરિનાએ ચોંકાવનારી વાત કહી છે. કેટરિના કૈફે કહ્યું કે કેવી રીતે તેનું દિલ તૂટી......
મનોરંજન

સંજય લીલા ભણસાલીની બાંદ્રા પોલીસે કરી ત્રણ કલાક સુધી પૂછપરછ, વાંચો વાતચીતના અંશો

editor
છ જુલાઈના રોજ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સંજય લીલા ભણસાલીની બાંદ્રા પોલીસે ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, સંજય લીલા ભણસાલીને કુલ 30થી 35 સવાલ પૂછવામાં આવ્યા હતાં.સૂત્રોના મતે, સંજયે ‘રામલીલા’ તથા ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મની ઓફર સુશાંતને કરી હતી પરંતુ એક્ટર આ ફિલ્મ સાઈન......
UA-96247877-1