સંજય લીલા ભણસાલીની બાંદ્રા પોલીસે કરી ત્રણ કલાક સુધી પૂછપરછ, વાંચો વાતચીતના અંશો
છ જુલાઈના રોજ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સંજય લીલા ભણસાલીની બાંદ્રા પોલીસે ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, સંજય લીલા ભણસાલીને કુલ 30થી 35 સવાલ પૂછવામાં આવ્યા હતાં.સૂત્રોના મતે, સંજયે ‘રામલીલા’ તથા ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મની ઓફર સુશાંતને કરી હતી પરંતુ એક્ટર આ ફિલ્મ સાઈન......