ધંધુકાના યુવાન કિશન ભરવાડની હત્યા મામલે ગોધરામાં હિન્દુરક્ષા મંચ દ્વારા તંત્રને આવેદનપત્ર
પંચમહાલ જિલ્લા હિન્દુ રક્ષા મંચ દ્વારા ધંધુકા નગરમાં યુવાનની કિશન ભરવાડની હત્યા મામલે વહીવટીતંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જિલ્લા વહીવટીતંત્રને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાતના ધંધુકા નગરમાં એક હિન્દુ યુવાન કિશન ભરવાડની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે,અને હત્યાના તાર પાકિસ્તાની ખુફિયા એજન્સી આઇએસઆઇ સાથે જોડાઈ......