મંદિરમાં દલિત છોકરીઓ પ્રવેશતા વિવાદ, એટ્રોસિટીની ફરિયાદ
રાણપુરના અણીયાળી કસ્બા ગામે શિવના મંદિરે દલિત સમાજની દીકરીઓ દ્વારા મંદિરે જવા મામલે વિવાદ સર્જાયો છે. આ ગામના આગેવાના દ્વારા છેલા બે વર્ષથી એક નિર્ણય લેવાયો હતો. તે મુજબ કોઇપણ સમાજની મહિલાઓ કે દીકરીઓએ મંદિરમાં પ્રવેશ કરવો નહિ. તેમ છતા ગઈ કાલે નાની દીકરીઓના વ્રત ચાલી રહ્યાં હોઈ દલિત સમાજની......