ચુંટણીપંચે કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ વચ્ચે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.પાંચ રાજ્યોમાં યોજાનારી ચુંટણીનું પરિણામ ૨ મેના રોજ કાહેર કરવામાં આવશે..પરંતુ ચુંટણી પંચ દ્વારા પરિણામ બાદ કોઈ પણ પ્રકાર નું વિજય સરઘસ અને ઉજવણી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.છેલ્લા કેટલાય સમય થી કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં રોડ શો અને રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પાછલી પોસ્ટ