Aapnu Gujarat
National

બાળકોને વેક્સીનેશન માટે મંજુરી

કોરોનાએ કહેર મચાવ્યો હતો.પરંતુ હાલ પરિસ્થિતિ સુધરી રહી છે.ત્યારે વેક્સીન ફરજીયાત કરવામાં આવી છે.જેથી મહામારીમાંથી બહાર આવી શકાય.ત્યારે ત્રીજી લહેર ની વાત થતા બાળકો પર ખતરો હોવાની ચર્ચા થઇ રહી છે. ત્યારે હવે બાળકો માટે પણ વેક્સીન મંજુરી અપાઈ છે.જેમાં ૨ થી ૧૮ વર્ષના બાળકોને કોવેક્સીન ની મંજુરી આપવામાં આવી છે.ટ્રાયલમાં પણ ખુબ જ અસરકારક સાબિત થઇ છે.આ વેક્સીન ભારતીય છે.બાયોટેક અને ICMRએ મળીને બનાવી છે.ત્યારે બાળકોને તબક્કા વાર રસીકરણ કરવામાં આવશે.ઉચ્ચતમ જોખમમાં રાહત રહેશે.

Related posts

મહારાષ્ટ્રમાં સર્જાઈ મોટી દુર્ઘટના

editor

Notice Pasted At The House Of Former Minister Haji Yakub Qureshi In Meerut, These Documents Have Been Sought

aapnugujarat

૩ કરોડ રેશન કાર્ડ રદ્દ થવા મામલે સુપ્રિમ લાલઘૂમ

editor

Leave a Comment

UA-96247877-1