Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમાં કર્નલ શ્રી કે આર શેખરનો વિદાય સમારંભ યોજાયો

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં એનસીસી 26 gujarat battalion ના કેમ્પસમાં કર્નલ તરીકે ફરજ બજાવતાં શ્રી કે આર શેખર સાહેબનો વિદાય સમારંભ યોજાયો.જેમાં સંપૂર્ણ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ તેમજ તેમના શુભચિંતકો હાજર રહ્યાં હતાં
આ પ્રસંગે કર્નલ સાહેબ મીઠાઈ અને ભેટ આપી હતી.તેમને નવા પુનાના પોસ્ટિંગ બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
ત્યારે ખૂબ જ ભારે હ્રદયે ભાવુક બની વિદાય કર્યા હતા.

Related posts

રાજ્યમાં પાણીની અછતને નિવારવા સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન

aapnugujarat

કલોલનું દંપતી મલેશિયાના ફેક પાસપોર્ટ સાથે ઝડપાયું

aapnugujarat

તા. ૮ મી જુલાઇએ નેશનલ “લોક-અદાલત”ના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ “લોક-અદાલતો”નું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1