કેન્દ્ર સરકાર ૫૦થી વધુની ઉંમરના 27 કરોડ લોકોને કોરોના રસી મફત આપવાનું વિચારી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રમોદી તમામ મુખ્યમંત્રીઓ સાથે તેની ચર્ચાવિચરણા કરશે. બેઠકમાં રસીકરણના કુલ ખર્ચમાં કેન્દ્ર કેટલો હિસ્સો આપશે અને રાજ્યોનો હિસ્સો કેટલો રેહશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.મોદીની બેઠક પછી નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સીન એડમિનિસ્ટ્રેસશન ફોર કોવીડ-૧૯ અંતિમ નિર્ણય લેશે…
પાછલી પોસ્ટ