ગૃહ મંત્રી અમિતશાહ ગુરુવારે પશ્ચિમબંગાળની મુલાકાતે પહોચ્યા હતા. ઠાકુરનગરમાં રેલીને સંબોધિત કરતા તેઓએ કહ્યું અમે નાગરિકતા સંસોધન કાયદો લઈને આવ્યા, પરંતુ વચ્ચે કોરોના આવી ગયો. મમતા દીદી એ કહ્યુ કે ખોટા વાયદા છે. ત્યારે અમિતશાહે મમતા સરકાર પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે અમે જેકહીએ છીએ, તે કરીએ છીએ જેવું જ વેક્સીનેશન પૂર્ણ થયી જશે અને કોરોનાથી મુક્તિ મળી જશે.તમને બધાને નાગરિકતા આપવાનું કામ ભાજપ સરકાર કરશે.
તેઓએ કહતું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં હિંસાનો દૌર ખતમ કરીને વિકાસનો નવો દૌર શરુ કરવા માંગે છે.
આગળની પોસ્ટ