Aapnu Gujarat
રાષ્ટ્રીય

દીદીના ગઢમાં જ અમિત શાહે કર્યા મમતા દીદી પર પ્રહાર કર્યા.

ગૃહ મંત્રી અમિતશાહ ગુરુવારે પશ્ચિમબંગાળની મુલાકાતે પહોચ્યા હતા. ઠાકુરનગરમાં રેલીને સંબોધિત કરતા તેઓએ કહ્યું અમે નાગરિકતા સંસોધન કાયદો લઈને આવ્યા, પરંતુ વચ્ચે કોરોના આવી ગયો. મમતા દીદી એ કહ્યુ કે ખોટા વાયદા છે. ત્યારે અમિતશાહે મમતા સરકાર પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે અમે જેકહીએ છીએ, તે કરીએ છીએ જેવું જ વેક્સીનેશન પૂર્ણ થયી જશે અને કોરોનાથી મુક્તિ મળી જશે.તમને બધાને નાગરિકતા આપવાનું કામ ભાજપ સરકાર કરશે.
તેઓએ કહતું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં હિંસાનો દૌર ખતમ કરીને વિકાસનો નવો દૌર શરુ કરવા માંગે છે.

Related posts

લોકસભા ચૂંટણી લડવાનો અમરસિંહે ઇનકાર કર્યો

aapnugujarat

सौरभ तो अपना लड़का, हम संपर्क में हैं : ममता

aapnugujarat

बेगूसराय से ही चुनाव लड़ेंगे गिरिराज सिंह : अमित शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1