પરોપકાર વર્ષ નિમિતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની પ્રેરણાથી આજે ૨૮-૧૨-૨૦૨ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં કામ કરતા મજુરોને અરહમ યુવા સેવા ગ્રુપના સભ્યો દ્વારા લગભગ ૧૦૦૦ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)