Aapnu Gujarat
Uncategorized

ગીર – સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ

ગઈ કાલ રાત્રિથી જ ગીર – સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જિલ્લાનાં આજોઠા, કાજલી, ભેટાળી, કોડીદ્રા સહિતના ગામોમાં કમૌસમી વરસાદ થયો છે. કમૌસમી વરસાદના થવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે ચણા, બાજરી, તુવેર, ધાણા સહિતના પાકોને નુકસાન પહોંચવાની ભીતિ છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

યાત્રાધામ દ્વારકાને બેસ્ટ ટુરિઝમ ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો

aapnugujarat

દક્ષિણ આફ્રિકાએ બીજી ટી-ટ્‌વેન્ટી જીતી શ્રેણી બરાબર કરી

aapnugujarat

સાયલામાં નર્સ તાબે ન થતાં હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1