Aapnu Gujarat
Uncategorized

રાજકોટના ઈશ્વરીયા પાસેથી લૂંટ પ્રકરણમાં ફરાર આરોપી ઝબ્બે

જામનગર કાલાવડ પંથકમાં ગત વર્ષ ૨૦૦૮ની સાલમાં લગભગ ૧૧ જેટલા ઘાડપાડુઓએ લાકડાના ઘોકા વડે હુમલો કરી સોનાના દાગીના અને રોકડ સહિત આશરે ૧ લાખની માલમતાની લુંટ ચલાવીને નાસી છુટયા હતા જે ધાડ લૂંટ કાંડમાં જે તે સમયે મુળ મધ્યપ્રદેશનો વતની ખેતમજુર વિનોદ નાનસિંગ ઉર્ફે નેનસીંગ મચ્છાર નામના શખ્સની સંડોવણી ખુલી હતી જે ફરાર થયો હતો. ટેકનીકલ સર્વેલન્સ પરથી ફરાર આરોપી વિનોદ મચ્છાર રાજકોટના ઇશ્વરીયા પાસે હોવાની માહિતી મળતા જ તેને પકડીને કબજો કાલાવડ પોલીસને સુપરત કર્યો હતો.
(અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

Forest dept placed radio collars on at least 25 Asiatic lions in Gir

aapnugujarat

शिवगंगा एक्सप्रेस ट्रेन को छोड़कर आगे निकल गया इंजन

aapnugujarat

મુખ્યમંત્રી રૂપાણીએ સુરેન્દ્રનગરને આપી મોટી ભેટ

editor

Leave a Comment

UA-96247877-1