Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં સરાદર જ્યંતિની ઉજવણી કરાઈ

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જન્મ જયંતિ નિમિત્તે ધોરાજી શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતે આવેલી પ્રતિમાને ધોરાજી ભાજપ દ્વારા ફુલહાર કરવામાં આવ્યાં હતાં. પ્રમુખ વિનુભાઈ માથુકિયા, ઉપપ્રમુખ કૌશિક વાગડિયા, વેપાર ઉદ્યોગ મહામંડળના લલિત વોરા, રાજેશ બાલધા, હરકિશન માવાણી, ક્રિશ કોરાટ, પ્રવિણ સિરોયા, કિરીટ વઘાસિયા, પરેશ પંડ્યા, કલ્યાણજીભાઈ ત્રાડા સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ ફુલહાર કર્યા હતાં.


(તસવીર / વિડિયો / હેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

મહેસાણામાં ગુજરાત ગાડલીયા લુહાર સમાજ સાત ફેરા સમિતિ દ્વારા સમુહ લગ્નનું આયોજન

aapnugujarat

भारत के ताइवान को समर्थन पर चीन को लगी मिर्ची

editor

एयर इंडिया को हुआ ४,६०० करोड़ रुपये का लॉस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1