Aapnu Gujarat
Uncategorized

સોમનાથમાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હિન્દુ આધ્યાત્મિક, સેવાસંઘ તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા પ્રકૃતિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝુમ એપ દ્વારા દેશ – વિદેશથી મોટી સંખ્યામાં લોકો ઘરે બેઠા કાર્યક્રમમાં જોડાયા હતાં. સોમનાથ મંદિર ખાતે તુલસી પૂજા કરવામાં આવી હતી અને લોકોને પર્યાવરણ જાગૃતિ અંગે ખાસ મેસેજ આપવામાં આવ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

मारुति के बाद फोर्ड ने भी दाम बढ़ाने का किया ऐलान

editor

આગામી ૩ વર્ષમાં પિરાણા ડમ્પિંગ સાઇટના ત્રણેય ઢગલા દૂર થશે

editor

એક્સિસ બેંક અમદાવાદનો ફ્રેંકીંગ મશીનનો પરવાનો રદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1