Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો

પોલીસ સંભારણા દિન નિમિત્તે સાબરકાંઠા પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીકની ઉપસ્થિતિમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ તથા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકાતઓ હાજર રહ્યાં હતાં અને શહીદ પોલીસ જવાન, નિષ્ઠાવાન પોલીસ શહીદ જવાનોને યાદ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વીર જવાનોના પરિવારજનોને શત્‌ શત નમન.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

એસ.જી.હાઈ-વે પર ત્રણ યુવકો લૂંટાયા : એકનું મોત

aapnugujarat

WREU के सदस्यों की एक कार्यकारिणी बैठक में चुनावी मशलो पर हुई चर्चा

aapnugujarat

વિજાપુર માર્કેટયાર્ડમાં વડાપ્રધાન મોદીના જન્મદિનની ભવ્ય ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1