Aapnu Gujarat
Uncategorized

શંખેશ્વર તાલુકાના બિલીયા ગામના યુવકની મળી આવી લાશ

શંખેશ્વર તાલુકાના બિલીયા ગામના શંકરભાઈ ગજ્જર ગુમ થયા હતા તેમની શોધખોળ બાદ લાશ મળી આવી.પાંચ લોકો મળી હત્યા કરી લાશને પથ્થર વડે બાંધી કચ્છ બ્રાંચ નર્મદા કેનાલમાં મઢુત્રા ગામ પાસે ફેંકી દીધી હતી.સાંતલપુર પોલીસે ગુમસુદા યુવાનની કેનાલમાં તપાસ કરતા ત્રીજા દિવસે લાશ મળી આવી હતી.

શંખેશ્વર તાલુકાનાં બિલીયા ગામનો અને હાલ મહેસાણા ખાતે રહેતો શંકર ગજ્જર નામનો યુવાન થોડા દિવસ અગાઉ ગુમ થયો હતો યુવાનનું મોબાઈલ લોકેશન સાંતલપુરનાં મઢુત્રા ખાતે થી મળી આવતા પોલીસે તપાસ આરંભી .પોલીસનાં હાથે ઝડપાયેલ શકમંદ ઈસમે ગુમ યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાનુ કબુલતા કરતા મઢુત્રા પાસે પસાર થતી નર્મદા કેનાલમાં પોલીસ દ્વારા તપાસ  હાથ ધરવામાં આવી હતી .પોલીસે સ્થાનિક તરવૈયાઓની અને ગાંધીનગરથી સ્પેશિયલ ટીમ બોલાવવી સ્થાનિક લોકોની મદદથી કેનાલમાં તપાસ હાથ ધરી હતી તપાસ બાદ શંકર ગજ્જરની લાશ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી  હતી .

Related posts

Dt. ૧૨/૦૩/૨૦૨૦ ના રોજ #ઇન્ટરનેશનલ #વિશ્વ #મહિલા #દિવસ ના રોજ ઝરિયાં – એ – દુઆ , એકવિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને વેજલપુર પોલીસ સ્ટેશન ની ” સી ” ટીમ , 181 મહિલા હેલ્પલાઇન , નારી અદાલત ના સહયોગથી વેજલપુર વિસ્તારમાં મહિલા સશક્તિકરણ ની માહિતી અને વિવિધ યોજનાઓ ની મહિલા ઓને માહિતી આપવામાં આવી ….

aapnugujarat

उ. कोरिया आर्थिक विकास पर कर रहा है ध्यान केंद्रित : चिनफिंग

aapnugujarat

રોડ રસ્તા બનાવવાની માંગ સાથે ધોરાજીના રામપરા વિસ્તારના લોકો એ કર્યો અનોખો વિરોધ

editor

Leave a Comment

UA-96247877-1