Aapnu Gujarat
ગુજરાત

શ્રી પૃથ્વેશ્વર મહાદેવને ઋષિ પંચમી નિમિત્તે શ્રી અદભુત શણગાર

શૈલેષ વાળા, ગીર-સોમનાથ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આવેલ પૂર્વ વાહિની સરસ્વતી નદીના કિનારે બિરાજતા શ્રી પૃથ્વેશ્વર મહાદેવ ને ઋષિ પંચમી પાવન દિવસ નિમિત્તે શિવભક્તો દ્વારા શ્રી અમરનાથ દર્શન,બરફ ,અદભુત શણગાર કરાયો હતો આ મોટી સંખ્યામાં યાત્રાળુઓ તેમજ આજુબાજુ વિસ્તારના લોકોએ દર્શનનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Related posts

સિવિલમાં ૫૦થી વધુ સર્જન લાઇવ સર્જરી કરવા સજ્જ

aapnugujarat

शहर में मेघ गर्जना के साथ कई क्षेत्रों में फिर बारिश हुई

aapnugujarat

વડોદરામાં ધાબા પર સુતેલા માતા-પુત્રીની કરપીણ હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1