શૈલેષ વાળા, ગીર-સોમનાથ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આવેલ પૂર્વ વાહિની સરસ્વતી નદીના કિનારે બિરાજતા શ્રી પૃથ્વેશ્વર મહાદેવ ને ઋષિ પંચમી પાવન દિવસ નિમિત્તે શિવભક્તો દ્વારા શ્રી અમરનાથ દર્શન,બરફ ,અદભુત શણગાર કરાયો હતો આ મોટી સંખ્યામાં યાત્રાળુઓ તેમજ આજુબાજુ વિસ્તારના લોકોએ દર્શનનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.