Aapnu Gujarat
National

બેંક માટે RBI નો નવો નિયમ લાગુ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેંકો અને નોન-બેન્કિંગ સંસ્થાઓ માટે એક જાહેરાત કરી છે. જો તેમના દ્વારા સંચાલિત ATMમા 10 કલાકથી વધુ સમય માટે રોકડ રકમ નહિ હોય તો બેંક ને દંડ કરવામાં આવશે. RBI  દ્વારા 1 ઓક્ટોબરથી બેંકોને નિયત સમયમર્યાદામાં તેમના મશીનો રોકડમાં સમાપ્ત થઈ જાય તો એટીએમ દીઠ રૂ .10 હજારનો દંડ આપવામાં આવશે.એટીએમ માં પૈસાના હોવાના કારણે ગ્રાહકોએ મુશ્કેલી ભોગવવી પડે છે.

Related posts

ગર્ભપાતની સમય સીમા વધારવા અંગેનુ બિલ રાજ્યસભામાં પાસ

editor

યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને અંતિમ વિદાય અપાઈ

editor

ગાઝીયાબાદમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

editor

Leave a Comment

UA-96247877-1