રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેંકો અને નોન-બેન્કિંગ સંસ્થાઓ માટે એક જાહેરાત કરી છે. જો તેમના દ્વારા સંચાલિત ATMમા 10 કલાકથી વધુ સમય માટે રોકડ રકમ નહિ હોય તો બેંક ને દંડ કરવામાં આવશે. RBI દ્વારા 1 ઓક્ટોબરથી બેંકોને નિયત સમયમર્યાદામાં તેમના મશીનો રોકડમાં સમાપ્ત થઈ જાય તો એટીએમ દીઠ રૂ .10 હજારનો દંડ આપવામાં આવશે.એટીએમ માં પૈસાના હોવાના કારણે ગ્રાહકોએ મુશ્કેલી ભોગવવી પડે છે.
આગળની પોસ્ટ