Aapnu Gujarat
National

યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને અંતિમ વિદાય અપાઈ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું 89 વર્ષની નિધન થયું છે. કલ્યાણ સિંહ 48 દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ હતા અને હોસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા લખનઉ જઈ ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતી.તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સહિત અન્ય મોટા નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહના આજે નરોરા ખાતેના રાજઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે કલ્યાણ સિંહનું નિધન ભાજપ માટે મોટી ખોટ છે. કલ્યાણ સિંહના નિધન પર યુપીમાં ત્રણ દિવસનો રાજ્ય શોક છે. ભાજપે આવતીકાલ સુધી તેના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.

Related posts

દેશમાં ત્રીજા પક્ષને ઉભો કરવાની જરૂર : પવાર

editor

Matrubhoomi: Do You Know About The Interesting Unknown Facts Of The World’s Largest Constitution?

aapnugujarat

અફઘાનિસ્તાનથી ભારતીયોને લઈને એરક્રાફ્ટ જામનગર પહોચ્યું

editor

Leave a Comment

UA-96247877-1