Aapnu Gujarat
National

રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું બદલાયું નામ

કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવોર્ડ ધોષિત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી આ અંગે જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું કે,  ધ્યાનચંદ ભારતના પ્રથમ ખેલાડી હતા, જેમણે દેશને સન્માન અને ગૌરવ અપાવ્યું. દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર તેમના નામ પર જ હોવો જોઈએ એ યોગ્ય છે. મોદીએ કહ્યું- ધ્યાનચંદ ભારતના પ્રથમ ખેલાડી હતા, જેમણે દેશને સન્માન અને ગૌરવ અપાવ્યું. દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર તેમના નામ પર જ હોવો જોઈએ એ યોગ્ય છે

Related posts

PM મોદી દ્વારા ઉજ્જવલા યોજના 2.0 લોન્ચ કરાઈ

editor

રાહુલ ગાંધી થયા કોરોના સંક્રમિત

editor

છત્તીસગઢ સરકારની મોટી જાહેરાત

editor

Leave a Comment

UA-96247877-1