Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરના ખોડીયાર તળાવમાંથી મૃતદેહ મળ્યો

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર પાસે આવેલ રાજપરા ખોડીયાર તળાવમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. ગઈ કાલે ગંગાજળીયા તળાવમાંથી મળેલા મૃતદેહની ઓળખ પણ મળી નથી ત્યા આજે વધુ એક મૃતદેહ મળી આવતા શિહોર પોલીસ તથા મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો. ભાવનગરના ફાયર બ્રિગેડના જવાનોએ મૃતકની લાશ બહાર કાઢી પોલીસને સોંપી હતી પોલીસે મૃતકની તપાસ હાથ ધરી પીએમ અર્થે સિહોર હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.

Related posts

ભરતસિંહ સોલંકીએ ૧૮૨ ઉમેદવારોને પત્ર લખ્યો, પક્ષ વિરુદ્ધ કામ કરનારા કાર્યકર્તાઓની માંગી માહિતી

aapnugujarat

મોરબીમાં 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢી શહીદ ભગતસિંહને વીરાજંલી અર્પણ

aapnugujarat

દાહોદમાં ટોળાએ ચોરીના આરોપમાં શખ્સની કરી હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1