ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
મૂળી તાલુકાના વગડીયા ખાતે આવેલ પી એસ સી ના તબીબ ડો જીગ્નેશ વણોલ ના માર્ગદર્શન હેઠળ કલ્પેશભાઇ વસોયા સ્ટાફ નર્સ ખમ્માબેન જામોડ કંચનબેન ચાવડા સહિત સ્ટાફ દ્રારા લોકોને કોરોના સામે શ્રેષ્ઠ હથિયાર વેકસીન ની સફળ કામગીરી શોસ્યલ ડિસ્ટન્સ સાથે કરી 260 જેટલા લાભાર્થી ઓને કોરોના સામે સુરક્ષાચક્ર પ્રદાન કરેલ હતુ ડો જીગ્નેશ વણોલે જણાવ્યા મુજબ કોરોના ની ત્રીજી વૈવ ની શકયતા સામે વેકસીન અમોધ શસ્ત્ર છે દરેક લોકોએ કોઇ ખોટી અફવા થી ડરવુ નહિ અને વધુનેવધુ લાભાર્થીઓ ક્રમશ રસીકરણ અપનાવે ખાસ કરીને મહિલાઓ વધુ જાગૃત બની વેકસીન શો આગ્રહ રાખે તેવી અપીલ કરી હતી તા.1 જુલાઇ ના રોજ વગડીયા પી એચ સી ખાતે 260 જેટલા લોકોએ ઉત્સાહ સાથે વેકસીન લેવાનો આગ્રહ રાખેલ હતો જયારે સરાગામે આજે પણ વેકસીન નો જથ્થો નહિ આવતા લાભાર્થીઓને ધરમ ધકો થયેલ હતો