લોકડાઉનના કારણે તમામ લોકોના ધંધા રોજગાર બંધ થઈ ચૂક્યા હતા જેને લઇ સામાન્ય માણસને પણ આર્થિક રીતે ખુબજ મુશ્કેલીઓ પડી હતી ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરજનો દ્વારા યુજીવીસીએલને લાઇટ બીલ માફ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વડાલીના અગ્રણી અવિનાશ સથવારા તથા પાસ કન્વીનર રમેશ પટેલ અને નગરજનોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર તંત્રને આપવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ