સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે,પૂર્વ ધારાસભ્ય હરિભાઈ ડોરીયાનું 94 વર્ષની વયે નિધન થયું.જેઓ લીંબડીના ઉટડી પુલ પાસે આવેલ નાનાવાસ વિસ્તારમાં રહેતા હતા અને ટુંકી માંદગી બાદ નિવાસ સ્થાને નિધન થયું,ત્યારે હરીભાઈ ડોરીયા વર્ષ 1968 માં લીંબડીના ધારાસભ્ય રહિ ચુક્યા છે અને વર્ષ 1981માં એસ.ટી. બોર્ડના ચેરમેન હતા.વાત કરવામાં આવે તો હરિભાઈ ડોડીયા ઇન્દીરાગાંધી ના વિશ્વાસુ વ્યક્તિમાંથી એક હતા તેઓનું મિત્રતા ઝાલાવાડ વાસીઓએ એક જેની ખોટ ન ભૂલાય તેવો નેતા ગુમાવ્યો છે તેમની સાદગી તેમજ કાર્ય કરવાની પદ્ધતિ થી લોકો તેમને કાયમ યાદ કરશે.ત્યારે કોંગ્રેસના એક મોભીનું નિધન થતાં કોંગ્રેસ આલમમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
આગળની પોસ્ટ