ગીર-સોમનાથથી અમારા સંવાદદાતા માલદે ગોહિલ જણાવે છે કે, ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમા અનેક સંસ્થાઓ, ટ્રસ્ટો, કંપનીઓ સરકારી પ્રશાસનને આપત્તિનો સામનો કરવા સહાયરૂપ થાય છે. હાલની કોરોનાની મહામારીમાં ઇન્ડીયન, વેરાવળ દ્વારા રૂા. ૧૫ લાખના ખર્ચે રેપીડ ટેસ્ટકીટ, ઇન્જેકશનો દવાઓ સહિતની સામગ્રી ખરીદીને જિલ્લા આરોગ્ય વિભાગના ડો.બામરોટીયાને પ્રદાન કરવામાં આવી હતી.
આગળની પોસ્ટ