ઉપલેટાથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે, રાજકોટ જિલ્લા ના ઉપલેટા માં તાઉતેએ બાગાયતી પાકમાં ભારે નુકસાન કર્યું છે.બાગાયતી ખેતીમાં વરેલા વિનાશના દ્રશ્યો સામે આવ્યા હતા.ઉપલેટા માં કેળા ની ખેતી ને વાવાઝોડા ને કારણે ભારે નુક્સાન થયું છે. કેળાનો તૈયાર પાક નષ્ટ થઈ ગયો છે.૭૦% પાક જમીન દોસ્ત થઈ ગયો છે.બાગાયતી ખેતી કરતા ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ મદદ ની માંગ ઉઠી છે.
પાછલી પોસ્ટ