Aapnu Gujarat
ગુજરાત

તાઉતે એ બાગાયતી પાકમાં વેર્યું વિનાશ

ઉપલેટાથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે, રાજકોટ જિલ્લા ના ઉપલેટા માં તાઉતેએ બાગાયતી પાકમાં ભારે નુકસાન કર્યું છે.બાગાયતી ખેતીમાં વરેલા વિનાશના દ્રશ્યો સામે આવ્યા હતા.ઉપલેટા માં કેળા ની ખેતી ને વાવાઝોડા ને કારણે ભારે નુક્સાન થયું છે. કેળાનો તૈયાર પાક નષ્ટ થઈ ગયો છે.૭૦% પાક જમીન દોસ્ત થઈ ગયો છે.બાગાયતી ખેતી કરતા ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ મદદ ની માંગ ઉઠી છે.

Related posts

ગુજરાતમાં સૌ પ્રથમ વખત મલ્ટિમીડિયા ભાગવત કથા

aapnugujarat

જાતિવાદ-પરિવારવાદ સામેની લડાઇમાં વિકાસવાદ જ જીતશે : સંબિત પાત્રા

aapnugujarat

દિયોદરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1