Aapnu Gujarat
ગુજરાત

જાસપુરના CRPF જવાનની અંતિમયાત્રા

જાસપુરથી અમારા સંવાદદાતા મહેશ અસોડિયા જણાવે છે કે જાસપુરના મનુભાઇ ધુળાભાઈ સોલંકી ઓરિસ્સાથી કિસાન આંદોલનમાં પ્રોટેકેશન ડયુટી માટે દિલ્હીમાં તૈનાત હતા. તે દરમિયાન ચાલુ ફરજે ગંભીર માંદગી થઈ તેમ છતાં તેમને ફરજ પર તહેનાત રહ્યા.તબિયત વધારે બગડતા જરોદા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થયા હતા. પરંતુ ત્યાં તેમની તબિયત વધારે લથડતા તેમને ગુંડગાવ ખાતે આવેલી સિગ્નેચર હોસ્પિટલમા શિફ્ટ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.તેમના મૃતદેહને વતન લાવવામાં આવ્યો હતો. જ્યાં સમગ્ર ગ્રામજનો અશ્રુભીની આંખે અંતિમ યાત્રામાં જોડાયા હતા.

Related posts

मोटेरा क्षेत्र में रिटायर्ड बैंक कर्मचारी ने पत्नी का गला दबाकर हत्या कर दी

aapnugujarat

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૧૭ સ્થળોએ જાહેર યોગાભ્યાસનું આયોજન

aapnugujarat

જીતવાની તક ઓછી હોવાથી કોંગ્રેસ જાતિવાદ ઉપર ઉતરી : પ્રદિપસિંહ જાડેજાના કોંગ્રેસ પર પ્રહારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1