Aapnu Gujarat
ગુજરાત

આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સુરતમા મળેલી જીતની કરી ઉજવણી

પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે,આમ આદમી પાર્ટી દ્વારા સૂરત મહાનગર પાલિકામાં મળેલી જીતના પગલે ગોધરામાં જશ્ન મનાવાયો હતો.જેમા આમ આદમી પાર્ટીના કાર્યકતાઓએ ગોધરા શહેરના રસ્તા પર એકબીજાને મોઢુ મીઠુ કરાવ્યુ હતુ.

ગુજરાતની મહાનગર પાલિકાના ચુટણી પરિણામોમા ભાજપને જીત મળી છે.સાથે આ વખતે દિલ્લીમાં સરકાર બનાવનારી આમ આદમી પાર્ટીએ પણ ચુટણીમાં ઝંપલાવ્યુ હતું, અને નગરપાલિકાની ચુટણીમા પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.સુરતમા આમઆદમી પાર્ટીએ ૨૭ બેઠકો પર વિજય મેળવ્યો છે.આમ આદમી પાર્ટીએ અન્ય મહાનગર પાલિકામા જીત મેળવી શકી નથી પણ સુરત મહાનગર પાલિકામા સારી એવી સફળતા મળી છે.તેમ કહી શકાય.ગુજરાતમા
તેમને પોતાનું ખાતુ ખોલ્યુ છે.

Related posts

હનુમાન જયંતિના દિવસે કરો આ 5 કામ, દૂર થશે જીવનના દરેક સંકટ!

aapnugujarat

ગુજરાત વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસના સભ્યો વચ્ચે મારામારી

aapnugujarat

સરદાર સાહેબની પ્રતિમાના દર્શન કરવા રૂપાણીનું સૂચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1