Aapnu Gujarat
Uncategorized

ગીર – સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ

ગઈ કાલ રાત્રિથી જ ગીર – સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જિલ્લાનાં આજોઠા, કાજલી, ભેટાળી, કોડીદ્રા સહિતના ગામોમાં કમૌસમી વરસાદ થયો છે. કમૌસમી વરસાદના થવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે ચણા, બાજરી, તુવેર, ધાણા સહિતના પાકોને નુકસાન પહોંચવાની ભીતિ છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

જામનગરના કાલાવાડ ધોરીમાર્ગ પર અકસ્માત : બેનાં મોત

editor

ભાવનગર જિલ્લાને પ્રથમ તબક્કામાં આઠ બાદ બીજા તબક્કામાં વધુ ત્રણ મોબાઈલ પશુ વાન અર્પણ કરાઈ

editor

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત

editor

Leave a Comment

UA-96247877-1