Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં રખડતા ઢોરોનો ત્રાસ

અમદાવાદ શહેરનાં પોશ વિસ્તાર એવા પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારના રોડ પર રખડતી ગાયોના કારણે લોકોને ભારે પરેશાની થઈ રહી છે. જાહેર રસ્તા પર ગાયો ફરતી હોવાથી અકસ્માત થવાની પણ સંભાવના રહેતી હોય છે. વરસાદની સિઝનમાં વિસ્તારમાં ઠેરઠેર ગંદકી ગંદકીના ઢગ ખડકાયા છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે વારંવાર રજુઆત કરવામાં આવતી હોય છે કે, રખડતા ઢોરોને પાંજરે પૂરી તેમના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે.
(અહેવાલ :- કિર્તી દવે, અમદાવાદ)

Related posts

વડતાલ મંદિરના સંતો અને હરિભક્તોએ આણંદમાં ધાબળા વિતરણ કર્યું

aapnugujarat

સસ્તા અનાજની દુકાન પર સર્વર ડાઉન,લોકોમાં હાલાકી

editor

ગાંધીનગર સિવિલમાં બેડનું વેચાણ થતું હોવાનું ખુદ સુપ્રિટેન્ડેન્ટે સ્વીકાર્યું

editor

Leave a Comment

UA-96247877-1