અમદાવાદ શહેરનાં પોશ વિસ્તાર એવા પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારના રોડ પર રખડતી ગાયોના કારણે લોકોને ભારે પરેશાની થઈ રહી છે. જાહેર રસ્તા પર ગાયો ફરતી હોવાથી અકસ્માત થવાની પણ સંભાવના રહેતી હોય છે. વરસાદની સિઝનમાં વિસ્તારમાં ઠેરઠેર ગંદકી ગંદકીના ઢગ ખડકાયા છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે વારંવાર રજુઆત કરવામાં આવતી હોય છે કે, રખડતા ઢોરોને પાંજરે પૂરી તેમના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે.
(અહેવાલ :- કિર્તી દવે, અમદાવાદ)
આગળની પોસ્ટ