Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં રખડતા ઢોરોનો ત્રાસ

અમદાવાદ શહેરનાં પોશ વિસ્તાર એવા પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારના રોડ પર રખડતી ગાયોના કારણે લોકોને ભારે પરેશાની થઈ રહી છે. જાહેર રસ્તા પર ગાયો ફરતી હોવાથી અકસ્માત થવાની પણ સંભાવના રહેતી હોય છે. વરસાદની સિઝનમાં વિસ્તારમાં ઠેરઠેર ગંદકી ગંદકીના ઢગ ખડકાયા છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે વારંવાર રજુઆત કરવામાં આવતી હોય છે કે, રખડતા ઢોરોને પાંજરે પૂરી તેમના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે.
(અહેવાલ :- કિર્તી દવે, અમદાવાદ)

Related posts

નર્મદા જિલ્લામાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવનો થનારો પ્રારંભ

aapnugujarat

ગુજરાત વિધાનસભામાં એઇમ્સનો મુદ્દો ઉછળ્યો : ભાજપ અને કોંગ્રેસી સભ્યો દ્વારા એકબીજા પર આક્ષેપો

aapnugujarat

सात मजदूरों मौत मामले में डभोई की दर्शन होटल सील

aapnugujarat

Leave a Comment

UA-96247877-1