Aapnu Gujarat
રમતગમત

BCCIના CEO રાહુલ જોહરીનું રાજીનામું સ્વીકારાયું

બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીનું લાંબા સમયથી પેન્ડીંગ પડેલું રાજીનામું અંતમાં સ્વીકારવામાં આવ્યું છે, જ્યારે બીસીસીઆઈના ટોચના અધિકારીઓનું વિકાસ અંગેનું વલણ ખૂબ જ સ્પષ્ટ હતુ અને પીટીઆઈને કહ્યું હતું કે તેમણે 27 ડિસેમ્બરના રોજ મોકલેલા રાજીનામાનો સ્વીકાર કરવાનો નિર્ણય લીધો છે.

“રાહુલ જોહરીનું રાજીનામું સ્વીકારાયું છે.આ અગાઉ તેમને 30 એપ્રિલ સુધીની મુદત આપવામાં આવી હતી, પરંતુ આ વખતે તે સ્વીકારવામાં આવ્યુ છે, ” આમ બીસીસીઆઈના એક દિગ્ગજે નામ ન આપવાની શરતે મીડિયાના સૂત્રોને જણાવ્યું હતું.

Related posts

ઇન્ડિયન પ્રિમિયર લીગ ૨૦૧૯ : ૩૪૬ ખેલાડીની હરાજી માટે ગોઠવાઈ ગયેલ તખ્તો

aapnugujarat

ISSF WORLD CUP : अभिषेक ने जीता स्वर्ण, सौरभ को मिला कांस्य

aapnugujarat

જાણો હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની કહાણી

editor

Leave a Comment

UA-96247877-1