બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીનું લાંબા સમયથી પેન્ડીંગ પડેલું રાજીનામું અંતમાં સ્વીકારવામાં આવ્યું છે, જ્યારે બીસીસીઆઈના ટોચના અધિકારીઓનું વિકાસ અંગેનું વલણ ખૂબ જ સ્પષ્ટ હતુ અને પીટીઆઈને કહ્યું હતું કે તેમણે 27 ડિસેમ્બરના રોજ મોકલેલા રાજીનામાનો સ્વીકાર કરવાનો નિર્ણય લીધો છે.
“રાહુલ જોહરીનું રાજીનામું સ્વીકારાયું છે.આ અગાઉ તેમને 30 એપ્રિલ સુધીની મુદત આપવામાં આવી હતી, પરંતુ આ વખતે તે સ્વીકારવામાં આવ્યુ છે, ” આમ બીસીસીઆઈના એક દિગ્ગજે નામ ન આપવાની શરતે મીડિયાના સૂત્રોને જણાવ્યું હતું.