Aapnu Gujarat
National

બાળકોને વેક્સીનેશન માટે મંજુરી

કોરોનાએ કહેર મચાવ્યો હતો.પરંતુ હાલ પરિસ્થિતિ સુધરી રહી છે.ત્યારે વેક્સીન ફરજીયાત કરવામાં આવી છે.જેથી મહામારીમાંથી બહાર આવી શકાય.ત્યારે ત્રીજી લહેર ની વાત થતા બાળકો પર ખતરો હોવાની ચર્ચા થઇ રહી છે. ત્યારે હવે બાળકો માટે પણ વેક્સીન મંજુરી અપાઈ છે.જેમાં ૨ થી ૧૮ વર્ષના બાળકોને કોવેક્સીન ની મંજુરી આપવામાં આવી છે.ટ્રાયલમાં પણ ખુબ જ અસરકારક સાબિત થઇ છે.આ વેક્સીન ભારતીય છે.બાયોટેક અને ICMRએ મળીને બનાવી છે.ત્યારે બાળકોને તબક્કા વાર રસીકરણ કરવામાં આવશે.ઉચ્ચતમ જોખમમાં રાહત રહેશે.

Related posts

જલ્દી સિંગલ ડોઝ રસી મળશે

editor

ગોવામાં મીની લોકડાઉન જાહેર

editor

દેશમાં કોરોના વાયરસનું ભારતીય વેરિયન્ટ નથી : ICMRનો દાવો

editor

Leave a Comment

UA-96247877-1