Aapnu Gujarat
ગુજરાત

ભંગારમાંથી મળ્યા સરકારી શાળામાં વિનામૂલ્યે વિતરણ કરાતા પાઠ્યપુસ્તકો

સુરેશ ત્રિવેદી, ભાવનગર

સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં પાઠ્ય પુસ્તકો વિનામુલ્યે આપવામાં આવતા હોય છે ત્યારે પાલીતાણા તળાજા રોડ પર આવેલા સોહિલભાઈ નામના ભંગારી ના ડેલામાં કોંગ્રેસના જાગૃત અને આગેવાનો દ્વારા તપાસ કરતા પ્રાથમિક શાળા ના પાઠ્યપુસ્તકો મળ્યા જેમાં ધોરણ ૧ થી ધોરણ ૮ સુધીના સરકારી શાળામાં વિનામૂલ્યે વિતરણના પાઠ્યપુસ્તકો મળી આવ્યા ઘટનાને લઇને ચકચાર મચી જવા પામી છે જેમાં પાલીતાણા સ્થાનિક આગેવાનો દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે આ પુસ્તક કઈ શાળાના છે કોણ વેચવા આવ્યું તે અંગે તંત્ર દ્વારા તપાસ કર્યા બાદ જાણવા મળશે હાલ તળાજા રોડ પર ભંગારના ડેલામાં આ પુસ્તકો મળી આવ્યા છે.

Related posts

પતંગમાં ૨૫ અને દોરીના ભાવમાં ૨૦%નો વધારો

editor

સાતમું પગાર પંચ સૌથી પહેલા ગુજરાતમાં જ અમલી : રાજ્યપાલના પ્રવચન પર વિજય રૂપાણીનું નિવેદન

aapnugujarat

કચ્છમાં પબ્લિક પ્રોસિક્યુટરની થશે નિમણૂક, રાજય સરકારે મંગાવી અરજીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1