Aapnu Gujarat
રમતગમત

આજની ટી-૨૦ મેચ સ્થગિત, સ્ટાર ઓલરાઉન્ડર થયો કોરોના સંક્રમિત

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થયા છે.કૃણાલ શ્રીલંકા પ્રવાસમાં હિસ્સો હતા. ભારત-શ્રીલંકાની ટી-૨૦ મેચનો હિસ્સો હતા. આ ત્રણ મેચની સિરીઝમાં 1-0થી આગળ હતી. આજની મેચ મહત્ત્વની હતી. પરંતુ કૃણાલ પંડ્યા કોરોના પોઝીટીવ આવતા આજની ટી-૨૦ મેચને સ્થગિત કરી દેવામાં આવી છે.અત્યારે બન્ને ટીમના ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

Related posts

यूएस ओपन : मेदवेदेव को हराकर नडाल ने जीता 19वां ग्रैंड स्लेम

aapnugujarat

IPL 2020 :रैना पूरे सीजन से बाहर

editor

टी20 फॉर्मेट में रोहित शर्मा को कप्तान बना देना चाहिए : युवी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1