Aapnu Gujarat
રમતગમત

આજની ટી-૨૦ મેચ સ્થગિત, સ્ટાર ઓલરાઉન્ડર થયો કોરોના સંક્રમિત

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થયા છે.કૃણાલ શ્રીલંકા પ્રવાસમાં હિસ્સો હતા. ભારત-શ્રીલંકાની ટી-૨૦ મેચનો હિસ્સો હતા. આ ત્રણ મેચની સિરીઝમાં 1-0થી આગળ હતી. આજની મેચ મહત્ત્વની હતી. પરંતુ કૃણાલ પંડ્યા કોરોના પોઝીટીવ આવતા આજની ટી-૨૦ મેચને સ્થગિત કરી દેવામાં આવી છે.અત્યારે બન્ને ટીમના ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

Related posts

એશિયા કપમાં ૧૦ સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ફરી ટક્કર

aapnugujarat

પાંચમી વનડેમાં ઓસ્ટ્રેલિયા પર ઇંગ્લેન્ડની ૧૨ રને જીત

aapnugujarat

क्रिकेट में वापसी करेंगे मैक्सवेल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1