Aapnu Gujarat
National

કોરોના બાદ લોકો નવા રોગ ના શિકાર

કોરોનાની બીજી લહેર તો રોકવાનું નામ લેતી નથી ત્યા હવે લોકો નવી બીમારીનો શિકાર બની રહ્યા છે.કોરોના બાદ હવે મ્યુકર માઈક્રોસીસ નામનો નવો રોગ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે.આ રોગમાં આંખ પર અસર થાય છે અને નાક દ્વારા ફંગલ ઇન્ફેકશન થઈ આ ઇન્ફેકશન ૨-૪ દિવસમાં આંખ સુધી પહોંચી જાય છે.બાદ આ સીધું મગજ પર અસર કરે છે અને જો આંખ કાઢવામાં સમય લગતા દર્દી નો મોત થઈ શકે છે.આંખમાંથી પાણી નીકળવું ,તેમજ માથાનો દુખાવો,આંખ લાલ થવી, આંખમાં તેજ દુખાવો થવો વગેરે આના લક્ષણ છે.સમય પર સાવચેતી અને સારવાર એકમાત્ર ઉપાય છે આ રોગ થી બચવાનો.

Related posts

Kushmanda Will Be In The Form Of Devi On The Fourth Day In Shri Pitambara Peeth.

aapnugujarat

રાજસ્થાનમાં પહોચી ઓક્સિજન એક્સપ્રેસ

editor

ATM में फंस जाए कैश तो आपको डरने की आवश्यकता नहीं, यहां जाने फंसे रूपये को वापस मंगाने का तरीका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1