કોરોનાની બીજી લહેર તો રોકવાનું નામ લેતી નથી ત્યા હવે લોકો નવી બીમારીનો શિકાર બની રહ્યા છે.કોરોના બાદ હવે મ્યુકર માઈક્રોસીસ નામનો નવો રોગ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે.આ રોગમાં આંખ પર અસર થાય છે અને નાક દ્વારા ફંગલ ઇન્ફેકશન થઈ આ ઇન્ફેકશન ૨-૪ દિવસમાં આંખ સુધી પહોંચી જાય છે.બાદ આ સીધું મગજ પર અસર કરે છે અને જો આંખ કાઢવામાં સમય લગતા દર્દી નો મોત થઈ શકે છે.આંખમાંથી પાણી નીકળવું ,તેમજ માથાનો દુખાવો,આંખ લાલ થવી, આંખમાં તેજ દુખાવો થવો વગેરે આના લક્ષણ છે.સમય પર સાવચેતી અને સારવાર એકમાત્ર ઉપાય છે આ રોગ થી બચવાનો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ