Aapnu Gujarat
National

કોરોના બાદ લોકો નવા રોગ ના શિકાર

કોરોનાની બીજી લહેર તો રોકવાનું નામ લેતી નથી ત્યા હવે લોકો નવી બીમારીનો શિકાર બની રહ્યા છે.કોરોના બાદ હવે મ્યુકર માઈક્રોસીસ નામનો નવો રોગ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે.આ રોગમાં આંખ પર અસર થાય છે અને નાક દ્વારા ફંગલ ઇન્ફેકશન થઈ આ ઇન્ફેકશન ૨-૪ દિવસમાં આંખ સુધી પહોંચી જાય છે.બાદ આ સીધું મગજ પર અસર કરે છે અને જો આંખ કાઢવામાં સમય લગતા દર્દી નો મોત થઈ શકે છે.આંખમાંથી પાણી નીકળવું ,તેમજ માથાનો દુખાવો,આંખ લાલ થવી, આંખમાં તેજ દુખાવો થવો વગેરે આના લક્ષણ છે.સમય પર સાવચેતી અને સારવાર એકમાત્ર ઉપાય છે આ રોગ થી બચવાનો.

Related posts

સુરત માં ગ્રાહક કોર્ટ નો ચૂકાદો, 68 હજાર નો ક્લેઈમ ગ્રાહક ને ચૂકવવા આદેશ કરાયો

aapnugujarat

યૂક્રેને રશિયા પર કરી એર સ્ટ્રાઇક, ઓઇલ ડેપો પર રોકેટથી કર્યો હુમલો

aapnugujarat

अखिलेश ने कहा कि अगले चुनाव तक 275 रुपये प्रति लीटर होगी पेट्रोल की कीमत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1