નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ખેરાલુ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ
દેશની આઝાદીના લડવૈયા અને આઝાદ હિંદ ફૌજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ખેરાલુ શહેર ભાજપ સંગઠન યુવા મોરચા દ્વારા ” તુમ મુજે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દુંગા” . સૂત્ર ને સાર્થક કરવા આજ રોજ દોતોર હોસ્પિટલ ખેરાલુ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમા મોટી......