બાયડના વૈજનાથ મહાદેવના મંદિરે ભક્તોનું ઘોડાપુર
અરવલ્લી જિલ્લાના બાયડના વૈજનાથ મહાદેવ અતિ પ્રાચીન સ્વયંભૂ મહાદેવ મંદિરે કોરોનાની મહામારી હળવી થતા મહા શિવરાત્રી પર્વ પર શિવ ભક્તો દ્વારા બમ બમ ભોલેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું દેવોના દેવ મહાદેવના પાવનકારી મહાપર્વ મહાશિવરાત્રીની ઉજવણી કોરોનાની મહામારી હળવી થતા અને કરફ્યુ મુક્ત થતાં બે વર્ષ બાદ થતાં બાયડ તાલુકાના શિવાલયોને ......