મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતીની ઉજવણી ધાંગધ્રા ગુજૅર સુથાર સમાજ દ્વારા કરવામાં આવી
મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતી તરીકે ઉજવવામાં આવે છે વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્ર તેમજ માનવ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે ધાંગધ્રા ખાતે અનોખી રીતે વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી સાથે સાથે વિશ્વકર્મા પ્રભુના મંદિરના બીજા માળનુ નવનિર્માણ કરવામાં આવેલ અને વિશ્વકર્મા પ્રસાદનું આયોજન સર્વ ભુપેન્દ્રભાઈ નટવરલાલ તલસાણીયાના ધર્મ પત્ની ભારતીબેન......